Categories
मिसळ पेठ (Marathi Blog)

तुमच्या कुटुंबातील सदस्याला अमरावतीचा ‘तो मित्र’ होण्यापासून रोखा

उदयपूर हत्याकांडावर देशभर चर्चा सुरू आहे. आणि राष्ट्राने ते खरेच केले पाहिजे.पण, सत्य सांगू द्या. केमिस्ट उमेश कोल्हे यांची अमरावती हत्याकांड त्याहून भयंकर आहे.

उमेश जी यांची हत्या त्यांच्या सोळा वर्षांच्या मित्राने केली होती. उमेशजींनी त्या मित्राला नेहमीच मदत केली होती. त्यांनी मुलीच्या लग्नात एक लाखही दिले होते.

मित्राला काही फरक पडला का? नाही, शेवटी, त्याने कोणत्याही गोष्टीपेक्षा आपल्या समुदायाच्या अस्मितेला अधिक आदर दिला.
त्याला सोडा, त्याने तशी प्रतिक्रिया द्यावी अशी आमची अपेक्षा आहे. पण पोलिसांनीही त्याच्या समाजाच्या संवेदनशीलतेची जास्त काळजी घेतली. आपल्या समाजातील व्यक्तीच्या जीवापेक्षा जास्त. पोलिसांना जास्त काळजी वाटते की जास्त घाबरतात हे तुम्ही आणि मला ठरवायचे आहे. पण सत्य हे आहे की त्यांनी संपूर्ण प्रकरण लपविण्याचा प्रयत्न केला.

का?

कारण मित्र आणि त्याचे लोक आपल्या समाजाच्या नावाखाली मारायला सदैव तयार असतात हे पोलिसांना माहीत आहे. शाहीन बाग मध्ये थंडीमुळे मरण पावलेले काही आठवड्यांचे बाळ असो किंवा रांचीमध्ये पोलिसांच्या गोळीबारात मरण पावलेले किशोर दंगेखोर असो, ते सर्वस्वाचा त्याग करण्यास तयार आहेत.

जो तुम्हाला मारण्यासाठी मरायला तयार आहे त्याच्याशी कसे लढायचे?

राजीव गांधींचा आत्मघातकी हल्ल्यात मृत्यू का झाला? एका साध्या चुकीमुळे: त्याने तज्ञांच्या सल्ल्याकडे दुर्लक्ष केले आणि आत्मघातकी हल्लेखोराच्या खूप जवळ गेला.

आपल्या आजूबाजूचे तज्ञ वेडे आहेत का?

आपण इतके खास आहोत का की जे आपल्या सभोवतालच्या प्रत्येकाला मारतात ते आपल्याला मारणार नाहीत?

हे दोन प्रश्न प्रत्येक ओव्हरस्मार्ट व्यक्तीला विचारले पाहिजेत.ज्यांना बकरी आणि कसाई यांच्यात फरक दिसत नाही.

पिके शेतकऱ्यांना खायला देतात. पण पिके विळख्यातून कधीच सुटू शकत नाहीत. वेश्या कधीही ग्राहकाकडून कुमकुम घेऊ शकत नाही.
तुमच्या कुटुंबात असे कोणी आहे का ज्याने यावर चर्चा करण्यास कायमस्वरूपी नकार दिला आहे? आपण त्याच्यावर किंवा तिच्यावर प्रेम करणे सुरू ठेवू शकता, परंतु त्या व्यक्तीबद्दल काळजी करा. जर ती व्यक्ती मूर्ख असेल तर ती तुमच्या कुटुंबावर संकट आणू शकते. जर ती व्यक्ती गुलाम मानसिकतेची असेल तर ती तुमच्या कुटुंबावर संकट आणू शकते.

कसे?

आजच्या धोकादायक काळात कोणत्या धोकादायक व्यक्ती किंवा संस्थेला मूर्खाच्या बोलण्यावर राग येतो हे आपण निश्चितपणे सांगू शकत नाही.

आणि गुलाम मानसिकता असलेली व्यक्ती हल्लेखोरांना खूश करण्यासाठी कोणत्याही मर्यादेपर्यंत जाईल – अगदी स्वतःच्या कुटुंबाच्या सुरक्षिततेशी तडजोड करण्याच्या जोखमीवर.

माझा जुलूम करणारा असा नाही. माझा मारेकरी तसा नाही. नाही, नाही, अत्याचार करणाऱ्याचा द्वेष करू नका. मारेकऱ्याचा द्वेष करू नका.
जो मूर्ख पुरावा असूनही म्हणत राहतो तो सुरक्षिततेच्या सर्व दरवाजांच्या चाव्या अप्रत्यक्षपणे किंवा नकळत देऊ शकतात.

ती व्यक्ती आग्रहाने सांगेल की काळजी करण्यासारखे काही नाही. पण तुम्हाला त्या व्यक्तीला सांगावे लागेल की धोका खरा आहे.
ती व्यक्ती आग्रहाने सांगेल की आपण सगळे सारखेच आहोत. जे पवित्र ग्रंथांवर टीका आणि वादविवाद करण्यास खुले आहेत आणि जे त्यांच्या पवित्र ग्रंथात स्वल्पविराम किंवा पूर्णविरामासाठी मरू किंवा मारू शकतात कधीही एकसारखे असू शकत नाही.

थोडक्यात, तलवार आणि मान एक नसतात हे त्या व्यक्तीला समजावून द्यायला हवं.

ती व्यक्ती व्यावसायिक कारणांसाठी मूर्खपणाची वागणूक देत असेल. हे चालू किंवा भूतकाळातील प्रेम कोनाचे प्रकरण असू शकते. किंबहुना, ती व्यक्ती जाणूनबुजून काही कारणास्तव आपल्याला रागवण्याचा प्रयत्न करत असल्यामुळे असे होऊ शकते.

कारण काहीही असो. परंतु सत्य हे आहे की ती व्यक्ती निष्पाप बळींच्या स्मृतीचा अपमान करत आहे. असे केल्याने, ते वाईट कंप आणि कुटुंबासाठी हानिकारक इच्छांना आमंत्रण देत आहेत.

म्हणून, त्यांच्यासाठी नाही तर, आपल्या स्वत: च्या फायद्यासाठी त्यांना थांबवा.

त्या व्यक्तीला समज द्या की जर “अमरावतीचा मित्र” तुम्हाला मारू शकतो, तर तो मित्र – शेवटी – त्या व्यक्तीलाही मारेल.

जय भवानी , जय शिवाजी! जय-जय श्रीराम!

Categories
मिसळ पेठ (Marathi Blog)

जलद प्रतिक्रिया – “दुर्दम्य लोकमान्य”

थोड्या वेळापूर्वी मी “दुर्दम्य लोकमान्य” असा लघुपट पाहिला. खरे सांगायचे तर, मला वाटते की मी फक्त 70% चर्चा समजू शकलो. पण मोठे कथन समजून घेण्यासाठी ते पुरेसे होते.
विक्रम गोखले यांच्या शैलीत सांगायचे झाले तर – टिळक. टिळक. टिळक.
सर्वात हृदयस्पर्शी भाग तो एक शब्द होता, “गेले”.
होय, गेले. असे सर्व लोक गेले.
आज राजकारण म्हणजे, “मुझसे पन्गा मत लेना, मैं नंगा आदमी हूँ” किंवा, “लाव रे तो विडिओ”. मंझे आपण सर्व कुठे पोहोचलो आहोत. केसरी वृत्तपत्रापासून जुबान केसरीपर्यंत. विचार करा तुम्ही. सध्याच्या परिस्थितीत आपण टिळकांचे सांस्कृतिक स्वराज्य कसे आणणार आहोत?
असो, बघायला बरं वाटलं. एखाद्या दिवशी, कदाचित मी विक्रम गोखलेजींसोबत काम करेन.
पण, कुमार केतकरांच्या नुसत्या नजरेने माझी संध्याकाळ सत्यानाश करून टाकली. डोळ्याचे थेंब टाकावे लागतील. आंघोळही करावी लागेल. असो, जय भवानी, जय शिवाजी, जय-जय श्री राम
Categories
Languages ફરાળી પોળ (Gujarati Blog)

હજૂરિયા કે ખજુરિયા, આખરે તો મજૂરીયા

ગુજરાત રાજ્ય ની ત્રણ રાજ્ય સભા ની બૈઠકો માટે એવો ઘોંઘાટ થયો જાણે દેશ ની સામાન્ય ચૂંટણી થતી હોય। કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ એવો દમખમ દેખાડયો કે કોઈને એવું લાગ્યું હોય કે આ સમસ્ત પૃથ્વી માં થનાર છેલ્લી ચૂંટણી, અને ચૂંટાવાની છેલ્લી તક છે તો એનો કોઈ વાંક નહીં ગણાય।

બધા ને ખબર છે કે સવાલ એક બૈઠક નું નોતું પણ એક વ્યક્તિ નું હતું।  કાં તો એમ કહેવાય કે કોંગ્રેસ તરફ થી એક વ્યક્તિ નું હતું અને ભાજપ તરફ થી એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ ના બહાને એક બીજી વ્યક્તિ અને સરવાળે એક આખી પાર્ટી ને પતાવી નાખવાની જુમ્બેશ હતી।

કોંગ્રેસ ની પેલી વ્યક્તિ જીતી ગયી।  પણ કોંગ્રેસ પાર્ટી જીતી કે હારી એ તો ડિસેમ્બર ની ચૂંટણી માં ખબર પડશે।

પણ સવાલ અહીંયા એક વ્યક્તિ કે એ બીજી વ્યક્તિ નું નથી।  સવાલ છે આ વ્યક્તિ નું જે તમારું પ્રતિનિધિત્વ કરે છે। એ વસ્તુ ચોક્કસ બરાબર છે કે જે વ્યક્તિ કોઈ પાર્ટી ના ટિકિટ પર ચૂંટણી લડ્યા હોય એમની જિમ્મેદારી છે કે તેઓ એ  પાર્ટી ના સત્તાવાર સ્ટેન્ડ સાથે અડીખમ ઉભા રહે। આપડે આપડા પરિવાર, કાર્યસ્થળ અને સમાજ માટે પણ એમ કરતા હોઈએ છીએ – અને આપડા તરફ એમની આવી અપેક્ષા પણ હોય છે।

પણ તોય જો તમને બિલકુલ પોતાની જાત તરફ થઈ કોઈ મંતવ્ય આપવાની બિલકુલ છૂટ ના હોય, તમારી પ્રામાણિકતા ઉપર વિશ્વાસ ના હોય, તમારી સુરક્ષા ની બીક હોય – કે આ બધું હોય પણ તમારા ‘માલિક’ પોતાની અસુરક્ષા ના લીધે તમને એ બધી વસ્તુઓ ના ભોગ ચડાવતો હોય તો એ વ્યાજબી છે કે તમે તમારી જાત ને જનતા નો પ્રતિનિધિ નહીં પણ પાર્ટી નો ગુલામ હોવાનું અનુભવો।

ઘણા પ્રતિનિધિયો ને આનાથી ખાસ વાંધો પડતો નથી કારણ કે એમને ગુલામી ની મોટી રકમ મળતી હોય છે।

અને એટલેજ હૂં કહું છૂ, તમે તમારી જાત ને ગીરવી મૂકી ને પાર્ટી ના સ્ટેન્ડ સાથે ઉભા રહો કે બીજી પાર્ટી દ્વારા બતાવેલા સુંદર સપના (અને રોકડા) ના લીધે પાર્ટી વિરુદ્ધ જતા હો, રાજ્ય સભા ની ચૂંટણી – કે કોઈ પંણ બહુમતી સાબિત કરવાની સ્તિથી – ના પ્રાયોજન વખતે તમે જનતા ના પ્રતિનિધિ રીતે ભાગ્યેજ ભૂમિકા ભજવતા હોવ છો। જનતા ને એની સુધી સુધા છે કે નહીં, એને કાંઈ પડી છે કે નહીં એક જુદો પ્રશ્ન છે – પણ તમે તો તંત્ર ના મજૂર માત્ર બની ને રહી જાઓ છો એ નક્કી વાત છે।

પ્રશ્ન છે કે ભારત ની લોકશાહી પદ્ધતિ માં આનો કોઈ ઉકેલ નીકળી શકે કે શું।

Categories
Languages संयुक्त आँगन (Hindi Blog)

आत्महत्या एवं आत्ममंथन

पुरालेख चित्र: (स्व.) मुकेश पांडेय अपने डॉक्टर माता-पिता संग

समकालीन जीवन में युक्त घोर तनाव ने पिछले सप्ताह एक और उज्जवल युवक का भोग ले लिया।  बिहार राज्य के बक्सर जिले के नवपदस्थापित जिलाधिकारी ३२-वर्षीय मुकेश कुमार पांडेय ने १० अगस्त (गुरुवार) को दिल्ली में आत्महत्या कर ली।

इस चरम निर्णय को कार्यान्वित करने के पूर्व उन्होंने अपने मित्रों अवं परिजनों को एक व्हाट्सएप्प सन्देश भेजा था. अंग्रेजी में लिखे इस सन्देश में उन्होंने कहा था:

मैं पश्चिमी दिल्ली स्थित जनकपुरी मोहल्ले में होटल पिकादिली के दसवें तल्ले से छलांग लगा कर आत्महत्या कर रहा हूँ। मैं जीवन से निराश हूं और मानवता से भी विश्वास उठ गया है।  मेरा सुसाइड नोट दिल्ली के होटल लीला पैलेस में नाईक के बैग में रूम नंबर ७४२ में रखा है।  मैं आप सबसे प्यार करता हूं, कृपया मुझे माफ कर दें।

हालांकि, वहां पुलिस के पहुंचने के बाद मुकेश कुमार पांडेय नहीं मिले। कुछ घंटे पश्चात उनके शव को गाजियाबाद स्टेशन से एक किलोमीटर दूर कोटगांव के पास रेलवे ट्रैक से बरामद किया गया।  शव दो भागों में कटा पाया गया।

अगले दिन उनके द्वारा रिकॉर्ड किया गया वीडियो भी पाया गया उनके मोबाइल फ़ोन पर:

उल्लेखनीय है कि 2012 में ऑल इंडिया में 14वीं रैंक लानेवाले, मूलतः छपरा के रहनेवाले मुकेश कुमार पांडेय की गिनती तेज तर्रार, बेदाग और कड़क अफसर के रूप में की जाती थी. उन्हें वर्ष 2015 में संयुक्त सचिव रैंक में प्रमोशन मिला था और 31 जुलाई, 2017 को बक्सर का जिलाधिकारी बनाया गया था।

जिलाधिकारी के पद को भारतवर्ष में सफलता का पर्याय माना जाता है। इस पर एक और सत्य कि वह एक उच्च-मध्यम परिवार से सम्बन्ध रखते थे।  आयु भी थी मात्र ३२। ऐसे में कोई व्यक्ति जीवन से निराश हो और उसका मानवता से विश्वास उठ गया जाए तो यह प्रश्न एक व्यक्तिविशेष का नहीं अपितु समस्त समाज का बन जाता है।

वीडियो में मुकेश कहते हैं कि वह अपनी पत्नी एवं माता-पिता के बीच नित्य होने वाली तर्क-वितर्क एवं तीखी छींटाकशी से परेशान हो गए थे। यद्यपि वह मानते थे कि इस विवाद का कारण है सभी का उनके प्रति प्यार, वह उस वीडियो में यह भी कह गए कि किसी भी वस्तु की अति आदर्श परिस्थिति नहीं होती।

पूर्ण रूप से सही अभिमत है उनका।

और इस वस्तु को अनेक परिपेक्ष्य में विचार करने की आवश्यकता है। भारतीय समाज में परंपरागत रूप से अति पुत्र प्रेम (जो आजकल अति पुत्री प्रेम में भी कई स्थितियों, विशेषतः नगरीय व्यवस्थाओ में, अनुभव किया जा रहा है), माता-पिता और पत्नी के बीच एक परंपरा-संबंधी अति अलगाव होना (जो आजकल परस्पर पहले प्रभुत्व स्थापित करने के मैदान का खेल भी बन गया है) इत्यादि चुनौतियां हैं जिससे हमारे समाज को एक नए दृष्टिकोण की सहायता से सुलझाना होगा – विशेष रूप से ऐसे कालखंड में जब भारत में भी संयुक्त परिवार की व्यवस्था के प्रति आस्था अवं सहिष्णुता सिकुड़ती जा रही है।

वीडियो में एक जो अत्यंत वैयक्तिक व्यथा का उल्लेख उन्होंने किया है वह तो आज के समाज को दर्पण में मानो स्वयं का एक बहुत ही विकृत स्वरुप दर्शित करता है। उन्होंने कहा कि वह बाल्यावस्था से ही बहुत अंतर्मुखी प्रकृति के रहे है, जो की उनकी पत्नी के स्वाभाव के बिलकुल विपरीत है और जिसके कारण उन दोनों में काफी विरोदाभास अवं कटुता की अनुभूति होती रही है।

यद्यपि उन्होंने एक व्यक्तिगत / दांपत्य जीवन के परिपेक्ष में वह बात कही है, सत्य तो यह है कि आज का समाज, आज के माता-पिता बचपन से ही अपनी संतान को ‘बोल्ड’, ‘कॉंफिडेंट’ तथा ‘एग्रेसिव’ – अर्थात निर्भीक, आत्मविश्वासी एवं जुझारू – व्यक्तित्व विकसित करने पर बल रखते हैं। और इस क्रिया के निर्माण बालक और बालिकाओं में कोई भेदभाव नहीं रखा जाता है। इन तीनों गुणों का आवरण करना अपने आप में अनुचित नहीं है परन्तु इन गुणों के उचित प्रसंग की शिक्षा न देने से शिशु प्रायः अनावश्यक रूप से टकराव वाली मनस्तिथि विकसित कर लेता है।  वह यह नहीं सीख / जान पाता है कि उन गुणों का निर्वाह किन सन्दर्भों में सर्वथा अनुचित है। परिणामतः उसके अविवेकी आचरण से वैयक्तिक, दाम्पत्य तथा सामाजिक जीवन में अकारण ही उथल-पुथल होती रहती है – जो उसे अचेतन थकान एवं तनाव की स्थिति में ले आता है।

दूसरी ओर, अंतर्मुखी प्रकृति वाले जन को प्रायः उनकी प्रतिभा से न तोल कर उनके स्वभाव के अनुरूप अवसर एवं सुविधाएं प्रदान करती हैं, जो उनके प्रति घोर अन्याय वाला कार्य है।  ऐसे लोग प्रायः समाज और परिवार रुपी परिसर के किसी सुदूर अथवा अंदरूनी घेरे में स्वयं को बंदी बना लेते हैं।  उन्हें बहुत कुछ अभिव्यक्त करना है परन्तु परिवार एवं समाज उन्हें ये समझकर कुछ पूछता नहीं कि वह कुछ बोलना पसंद ही नहीं करते।

इस कारण से दोनों जुझारू एवं अंतर्मुखी प्रकृति के जन प्रायः मानसिक तनाव की अनुभूति करते हैं – जिसका निवारण करना प्रथम परिजनों का और बाद में समाज का कर्त्तव्य है।

स्वर्गीय मुकेश पांडेय का दुखद निधन उनके स्वयं के लिए आत्महत्या है परन्तु समाज के लिए, आपके एवं मेरे लिए एक आत्ममंथन का कटु विषय है।

ईश्वर मुकेश जी की दिवंगत आत्मा को शांति प्रदान करे।

Categories
Languages ફરાળી પોળ (Gujarati Blog)

જ્યારે નંબર પ્લેટ બની જાયે છે નેમ પ્લેટ

હૂં અમવાદ નો રિકશા વાળો,
નૌ સો નવ્વાણું નંબર વાળો …

ગુજરાતી ચિત્રપટ માં રસ ધરાવતી કયી વ્યક્તિ ને મહાન ગાયક કિશોર કુમાર દ્વારા ગાયેલા આ ગીત ની ખબર નથી? એમાં પાછું અસરાની નું નિર્દોષ અભિનય।

પણ આ ગીત અને આ રીક્ષા, બન્ને એક વીતેલા સમય ની ગાથા બોલે છે।  કારણ કે હવે ‘સ્પેશ્યલ’ નંબર ના મોટા પૈસા તો ખરા પણ અસલી કિંમત તો ગાડી ઉપર ની ‘નેમ પ્લેટ’ ની છે।

ખરેખર, એ ગાડીજ શું જે તમારી જ્ઞાતિ ના વખાણે!

ચોક્કસ એક સ્પેશ્યલ નંબર થી ગાડી ના માલિક ના આર્થિક રુતબા ની ખબર પડે છે પણ એનાથી એને સમસ્ત જ્ઞાતિ ની આત્મીયતા, સમસ્ત જ્ઞાતિ નો ભાવનાત્મક સહકાર અને સત્કાર મળે એ ઝરૂરી નથી।

કદાચ એટલેજ ગુજરાત ના લગભગ બધાજ નાના-મોટા શહેરો માં રીક્ષા, કાર, ટ્રક અને બાઈક વગેરે ઉપર ‘પાટીદાર’, ‘ક્ષત્રિય’, ‘રાજપૂત’, ‘અહીર’ જ્ઞાતિ આધારિત ‘સ્ટીકર’ ચોંટાડેલા હોય છે। ‘માં-બાપ ને ભૂલશો નહિ’ કહેતા સ્ટીકર ઓછા થયી ગયા છે. હવે ‘જય ચેહર માં’, ‘જય ગોગા’ વાળા સ્ટીકર વધારે વેંચાતા લાગે છે।

‘જય ચેહર માં’, ‘જય ગોગા’, ‘જય ભીમ’ બોલવું એ તો સારી વાત છે, અને એમાં કોઈને પણ ન વાંધો છે ના હોવો જોઈએ। પણ આપડો વિષય છે કે કેવી રીતે ઘણા લોકો એમના વાહન ને એમની જ્ઞાતિય ઓળખ અને અભિમાન નું પ્રતિક બનાવી લે છે.

અમારા વસ્ત્રાપુર (અમદાવાદ) ના રબારી ભાઈઓ ની જેમ ‘જય ચેહર માં’ તો હૂં પણ બોલું છૂ પણ એ આલોકિક ભક્તિ ને ફક્ત મારી કે એમની જ્ઞાતિ સુધી સીમિત કરવું, એના પર અતિશય અભિમાન કરવું અને છેવટે બાકી જ્ઞાતિ ના લોકો ને એના થી દૂર, અથવા એમનો પ્રતિકાર કરવો ક્યાં સુધી યોગ્ય છે, એ વિચારવાની વસ્તુ છે.

જોકે આ પ્રથા રાજકોટ અને એના આસ-પાસ ના વિસ્તારો માં વધારે જોવા માં મળે છે, પણ કદાચ તેજ વિસ્તારો ના લોકો નું અમદાવાદ માં ભારે પ્રમાણ માં વસી જવાને કારણે હવે અમદાવાદ માં પણ એ દેખાઈ જવું અણધારી નથી રહી ગયું।

હાલ ચાલતા દલિત આંદોલન અને થોડા સમય પહેલાંના પાટીદાર આંદોલન માં અનુક્રમે ‘જય ભીમ’ અને ‘જય સરદાર, જય પાટીદાર’ ના સ્ટીકર ઠેર-ઠેર શેહર ના રસ્તે દેખાઈ જાય છે।

એમાં થી ઘણા આંદોલન પૂરું થતાં પોતાના વાહન ની નંબર પ્લેટ પાર થી એ સ્ટીકર કદાચ કાઢી દેશે। એવું થાય તો એની સાધારણ ધોરણે સ્ટીકર લગાવવાની પ્રથા થી સરખામણી ના થાય – કારણ કે આ લોકો એક કાળ ની જુમ્બેશ ને પોતાનું સાથ અને પોતાની આવાજ આપી રહેયા ગણાય। એવા લોકો માત્ર પોતાના સમાજ (જ્ઞાતિ) સાથે થતા વાસ્તવિક અથવા કલ્પિત અન્યાય ના વિરોધ માં પોતા નો ફાળો આપતા હોયે છે, અને એમને સાધારણ ધોરણે પોતાની જ્ઞાતિ ને જાહેર ક્ષેત્ર માં અગત્ય આપવા ની ઝરૂર નથી હોતી।

એવું હોયે તો પ્રશાશને પણ એ વાત ને સમઝી એને એ કાળ પૂરતું અવગણવું જોઈએ।

પણ જે લોકોની પ્રવ્રતિ માંજ સમાજ માં જ્ઞાતિ લક્ષી તફાવતો વધારવાનો હોય એમની સામે તંત્રે ચોક્કસ પગલાં લેવા જોઈએ।

અવારનવાર ટ્રાફિક પોલીસે એ બાબતે જુમ્બેશ ચલાવી છે. પણ ઝરૂર છે સતત ચાલતા પગલાંઓ ની। લોકશાહી નું અર્થજ એ કે જેમાં તંત્ર સર્વ સમાજ ને સમાન સ્વતંત્રતા આપે પણ સાથે-સાથ સર્વ સમાજ ઉપર એક કાનૂન નું અમલ કરે।

ચાલો, આપડે બધા આપડી જ્ઞાતિઓ ને નંબર પ્લેટ થી ઉપર રાખીયે।

અને હાં, આપડી આર્થિક જ્ઞાતિ ને પણ એનાથી દૂર રાખીયે। મોટા આકાર કે ‘સ્પેશ્યલ’ નંબર વાળી નંબર પ્લેટ થી માણસ મોટો નથી થઇ જતો।

છેલ્લે, આ તો કહેવુંજ પડે – આઈ લવ અમદાવાદ!

Categories
Languages मिसळ पेठ (Marathi Blog)

राग

कोण अस दावा करू शक्ता कि त्यांना कधीही राग नाही येत? तुम्हाला या गोष्ट जाणून आश्चर्य होईल की अस अगणित लोका आहेत जो तुम्हाला म्हणते कि जस राग तुम्हाला येत तसा त्यांना कधी येत नाही।

तो सर्व खोटारडे आणि ढोंग्या लोका आहेत। तसा लोकांना सावध रहा।

आजची दुनिया आणि टीचे स्ट्रैस मधे कोई पण माणूस सारखा खुश नाही राहु शकत। आणि जो राहु शकते त्यांना स्वताचा सुख, स्वताचा काळजी आणि स्वताचा मुद्दे आणि चिंता याशिवाय काहीपन ची चिंता नसलेला।

माझा स्पष्ट मत आहे – माला राग मंजूर आहे, स्वार्थ नाही।